રાપર નાં કુંભારીયા ગામે આકાસી વીજળી પડતા ખેડૂત નો મોત
રાપર તાલુકાનાં કુંભારીયા ગામે ખેતર માં ખેડૂત પર વીજળી પડતા મુત્યુ થયું હતું ત્યારે ગામ નાં પૂર્વ સરપંચ કાનાભાઈ આહીરે માહિતી આપતાં જણાવેયું હતું લખુભાઈ અને તેમના પિતા ધનાભાઈ ચાવડા બને બાપ દીકરો પોતાના ખેતરે કામ કરી રૈયા હતા ત્યારે વીજળી પડતા ધના ભાઈ એ પૂર્વ સરપંચ કાના ભાઈ ને ફોન કરતા તરત પૂર્વ સરપંચ પોતાની ગાડી લઈને લખુ ભાઈ ને દવાખાને લઇ જવા માં આવ્યો ત્યાં ફરજ પર નાં તબીબે મૃત ધોષિત કરતા ત્યાંથી પોસ્ટમાંટમ માટે પલાસવા લઇ જવા માં આવ્યો હતો
Post a Comment