મોરબી માળીયામિંયાણાધારાસભ્યશ્રી કાંતીલાલ અમૃતિયાએ ધુળેટી રંગોત્સ્વના પર્વમાજન્મદિવસની ગાંધીનગરમા ઉજવણી કરી

મોરબી માળીયામિંયાણાધારાસભ્યશ્રી કાંતીલાલ અમૃતિયાએ ધુળેટી રંગોત્સ્વના પર્વમાજન્મદિવસની ગાંધીનગરમા ઉજવણી કરી


મોરબીતા-૮ માર્ચ ૨૦૨૩ - મોરબી વિસ્તારનું જાહેર જીવનનું ૪૦ વર્ષથી ધબકતું નામ...એટલે લોક લાડીલા કાંતીલાલ અમૃતિયા તેમના જીવનના 61 વર્ષ સંપન્ન કરી 62 માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે.


ધારાસભ્યશ્રી કાંતીલાલ અમૃતીયાના જન્મદિવસે ભારતીય જનતા પાર્ટીના હોદેદારો અને કાર્યકરોએ શુભેચ્છા અને શુભકામનાઓનો ધોધ વરસાવ્યો હતો તેમજ તેઓ દીર્ઘાયુ બને આ જ રીતે જનતાની સેવા કરતા રહે અને પ્રજા પ્રિય બની રહે એવી અઢળક અઢળક શુભેચ્છાઓ પાઠવી હતી


હાલે વિધાનસભા સત્ર ચાલુ હોઈ હાલ ધારાસભ્યશ્રી ગાંધીનગર સેકટર ૮મા હોય એટલા માટે તા-૮-૩-૨૦૨૩ના રોજ બુધવારે રંગોના તહેવાર ધુળેટી પર્વના દિવસે તેમના જન્મદિવસ અન્વયે પ્રસંશક-સમર્થક વર્ગ તરફથી લીલાપર રોડ, પાંજરાપોળ મુકામે ગૌમાતાને સુખડી તથા લીલા ઘાસચારા વિતરણનો કાર્યક્રમ રાખી ધારાસભ્યશ્રી કાંતીલાલ અમૃતિયાના જન્મદિવસની ખુશી મનાવી હતી- રિપોર્ટ રજાક બુખારી

0/Post a Comment/Comments

Stay Conneted

Domain