રાપર ખાતે દર સોમવારે માજી ધારાસભ્ય પંકજ મહેતા દ્વારા લોક સંપર્ક દ્વારા રજુઆત સાંભળવા મા આવશે

 કચ્છ - રાપર - તારીખ - ૦૪/૧૦/૨૦૨૧ સોમવાર


રાપર ખાતે દર સોમવારે માજી ધારાસભ્ય પંકજ મહેતા દ્વારા લોક સંપર્ક દ્વારા રજુઆત સાંભળવા મા આવશે



હાલ રાપર તાલુકા મા વિવિધ પ્રકારના વહીવટી તંત્ર ના વણ ઉકેલ્યા પ્રશ્ર્નો નો નિવેડો આવતો નથી ત્યારે રાપર ના કોગ્રેસ ના ધારાસભ્ય પાસે લોકો અવારનવાર રજુઆતો કરવા માટે જાય છે પરંતુ યોગ્ય ઉકેલ લાવવા મા નિષ્ફળ જઈ રહ્યા છે 


ત્યારે રાપર ના માજી ધારાસભ્ય પંકજ મહેતા અને રાપર શહેર ભાજપ પ્રમુખ ઉમેશ સોની મહામંત્રી મેહુલ જોશી લાલજી કારોત્રા માજી પ્રમુખ ડોલર ભાઈ ગોર કેશુભા વાધેલા કાનજીભાઈ પટેલ સહિત ના ભાજપના પદાધિકારીઓ એ રાપર તાલુકા ભાજપ કાર્યાલય ખાતે આજ થી દર સોમવારે સવારે દસ થી બપોરે બે વાગ્યા સુધી રસ્તા પીજીવીએલ નર્મદા રેશનકાર્ડ મહેસુલ માર્ગ મકાન વિભાગ તેમજ વહીવટી તંત્ર ના વણ ઉકેલ્યા પ્રશ્નો અધિકારીઓ ના સંકલન થી ઉકેલવા મા આવશે બપોરે ત્રણ થી પાંચ વાગ્યા સુધી સામખીયારી ખાતે ભાજપ કાર્યાલય ખાતે લોકો ના પ્રશ્નો સાંભળી યોગ્ય ઉકેલ લાવવા માટે પ્રયત્ન શીલ રહેશે


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ કચ્છ

તંત્રી - મહેશ રાજગોર

મો - ૯૭૨૫૪૧૪૩૬૨


અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain