બનાસકાંઠાના દાંતા ખાતે ગાય નું મૃત્યુ થતા ગૌરક્ષક દ્વારા અંતિમ વિધિ કરાઈ
બનાસકાંઠાના દાંતા ખાતે ગાય નું મૃત્યુ થતા ગૌરક્ષક દ્વારા અંતિમ વિધિ કરાઈ અને અકસ્માત મા ગવાયેલી ગાયો તેમજ બીમાર ગાયોની પણ ગૌરક્ષકો દ્વારા નિસ્વાર્થ ટીટમેન્ટ કરવામાં આવે છે જ્યારે ચાર દિવસમાં બે ગાયો નું આકસ્મિત મૃત્યુ થતા ગૌરક્ષક દ્વારા અંતિમ વિધિ કરવામાં આવી ગાયનું આકસ્મિત મૃત્યુ ની જાણ ગૌરક્ષકોને થતા ગૌરક્ષક ટિમ ઘટના સ્થળે પહોંચી જેસીબી દ્વારા અંતિમ વિધિ કરાઈ દાંતા તાલુકામાં અવાર નવાર રખડતી ગાયોના મૃત્યુ ના સમાચાર સામે આવતા હોય છે ત્યારે ગૌરક્ષક પણ તાત્કાલિક ત્યાં પહોંચી જતા હોય છે તેવામાં આવા ગૌરક્ષકો ને પણ સાતસહકાર મળી રહે તેવી ગૌરક્ષકો એ પણ અપીલ કરી હતી
Post a Comment