ખેરાલુ વિધાનસભા વિસ્તારના યુવા નેતા પવનભાઇ ચૌધરી નું અનોખું સાહસ વડનગર થી અયોધ્યા પદ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું
વડનગર થી અયોધ્યા સુધી ની ૧૨૪૦ કિલોમીટર ની આ યાત્રા ૪૧દિવસ ચાલી ને અયોધ્યા રામ મંદિરે પહોંચી જશે વડનગર હાટકેશ્વર મહાદેવ મંદિર થી અયોધ્યા પદ યાત્રા નું આયોજન સત્યાવીસમી નવેમ્બર સોમવારે સાંજે પાંચ વાગ્યે વડનગર થી યાત્રા શરૂ થશે પવનભાઇ ચૌધરી એ જાગૃત પત્રકાર ફારૂક મેમણ ને આપી વિગતો પવનભાઇ ચૌધરી પ્રથમ એકલા પદયાત્રા એ જવાનાં હતાં પણ હવે આગિયાર થી વધુ યુવાનો જોડાયા વડનગર થી અયોધ્યા ની આ યાત્રા માં પચીસ પચાસ કિલોમીટર ચાલતા જોડાવા ઈચ્છતા લોકો પણ જોડાઇ શકે છે - રીપોટર ફારૂક મેમણ ખેરાલુ
Post a Comment