બાલાસર ગામે તાલુકા કક્ષા નો સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ
આવતીકાલે તારીખ 2 ઓક્ટોબર ને ગાંધી જયંતી નિમિત્તે દેશભરમાં આજે 1લી ઓક્ટોબરના રોજ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામા આવ્યુ હતું
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફાઈ અભિયાન અંતર્ગત મહાત્મા ગાંધીની જન્મજયંતીની પૂર્વ સંધ્યાએ આહવાન કરાયું હતું. એક તારીખ એક કલાક જેમાં સમગ્ર દેશની સાથ રાપર તાલુકાના બાલાસર ગામે તાલુકા કક્ષા નો સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો હતો
જે અંતર્ગત તાલુકા પંચાયત દ્વારા માન. વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ નાં જન્મ દિવસ સેવા પખવાડિયા અંતર્ગત સ્વચ્છતા અભિયાન અંતર્ગત કાર્યક્રમ માં સૌ કાર્યકરો સાથે સફાઈ જુબેશ હાથ ધરાઈ હતી
આ વેળાએ ભાજપ અગ્રણીઓ ગ્રામજનો વિવિધ વિભાગના કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાસૌને સ્વચ્છતા અંગેના શપથ લેવડાવાયા હતા..
Post a Comment