કચ્છ ગાંધીધામમાં અંબાજી મંદિર માં ૮૦ હજારની મતા ની ચોરી કરી ચોરો થયા ફરાર
અયપ્પા મંદિરમાં ચોરીનો ભેદ ઉકેલાયો નથી ત્યાં વધુ એક મંદિરમાં ચોરી
મીની મુબઈના નામે ઓળખાતુ ગાંધીધામ શહેર હવે ક્રાઈમમાં મીની બિહાર નામે ઓળખાશે?
ગાંધીધામના અંબાજી મંદિરમા કાચવાળું સેક્ટર લોક તોડીને ૮૦ હજારની ચોરી મંદિરમાં નવ ચાંદીના છત્તર ચોર ચોરી ગ્યો
ગાંધીધામના અંબાજી મંદિરમાં તસ્કરોએ એલ્યુમિનિયમ કાચવાળું સેક્શનનું લોક તોડી ચાંદીના નવ છત્તર અંદાજે દોઢ કિલો વજન જેની કિંમત ૮૦હજારની ચોરી કરી હતી
માતાજીને ભોગ ચડાવીને મંદિરનું એલ્યુમિનિયમનું કાચવાળું લોક સેક્શન લોક બંધ કરી દીધું હતું. બહારનો દરવાજો દર્શનાથીઓ માટે ખુલ્લો રાખવામાં આવ્યો હતો
અલગ અલગ દોઢ મધરાતના સાડા છ વાગ્યાના અરસામાં આ બનાવ્યો હતો.તેના ભાભી પદ્માબેને દુકાને આવી હતી કે, અંબે માતાની મૂર્તિની ઉપર ચંદ્રનું મોટું છત્તર બીજા અન્ય નાના છત્તર હતા તે દેખાતા નથી કે તેના ભત્રીજા નીતિન સાથે ટેમિલમાં ચેક કરતાં એલ્યુમિનિયમ કલાવાળું સેક્શન જેનું લોક તૂટતું જોવા મળતું હતું. અંદર ચંદ્રનું એક મોટું છત્તરવર બીજા નાના નાના છત્તર સામસામે છે.
અલગ અલગ દોઢ મધરાતના સાડા છ વારના અરસામાં આ બનાવ્યો હતો. આ મંદિરમાં સીસીટીવી કેમેરા પણ બંધ ચર્ચામાં હતું. જે પક્ષ એ 'ડિવિઝન આગળની તપાસ હાથ ધરી.
Post a Comment