કચ્છ ના ગાંધીધામ પંથકમાં બાળકો ને ચોરી ને ઉઠાવી જઇ ને હત્યા કરનાર ને પોલિસ જેલ હવાલે કરે તેવી માંગ

કચ્છ ના ગાંધીધામ પંથકમાં બાળકો ને ચોરી ને ઉઠાવી જઇ ને હત્યા કરનાર ને  પોલિસ જેલ હવાલે કરે તેવી માંગ


દિવસે દિવસે ગાંધીધામ શહેર ક્રાઈમમાં મીની બિહાર બની રહ્યુ છે.

બિહારથી ધંધા રોજગાર કે પેટીયું રળવા આવનાર ના બે વર્ષ ના માસુમ બાળકને મોત ને ઘાટ ઉતારી ફેંકી દેનાર નરાધમ પર ચોફેર થઈ ફિટકાર

મૃતક બાળક ના માતા પિતા કંઈ પણ કહેવા તૈયાર નથી આમ ફાટે તો સમાવા બન્યા લાચાર પડોશી ઓ આવ્યા મદદે

 કચ્છ ગાંધીધામમાં એક બે વર્ષના માસુમ બાળકની હત્યાથી ચકચાર ફેલાઇ છે. મૃત્ક બાળકના પિતા રૂદલ સરયુગ બીહારી(યાદવ) એ તેના બે વર્ષના માસુમ પુત્ર અમનકુમારની કોઇ અજાણ્યા શખ્સોએ હત્યા કરી હોવાની ફરીયાદ ગાંધીધામ બી-ડીવીઝન પોલીસ મથકે નોંધાવી છે 

ભોગ બનનારના ૩ સંતોનો છે જે પૈકી બે સંતાનો વતનમાં છે અને આ પરિવાર થોડા સમયથી ગાંધીધામમાં આવી મજુરી કામ કરી પેટીયુ રડે છે. બને પતી-પત્ની મકાન માલીક રમેશભાઇ રાવલને સોંપી જાય છે. તારીખ 28 ના આજ રીતે દંપતિ તેના સંતાનને મુકી ગયા બાદ સાંજે તેની પત્ની તેને ઘરે લઇ આવી હતી પંરતુ અચાનક રમતા-રમતા બાળક ગાયબ થઈ ગ્યો ત્યાર બાદ તેની શોધખોળ શરૂ કરાઇ હતી. અને બે કલાક બાદ તેની લાશ ઝોન લાલ ગેટ નજીકની બાવળની ઝાડીમાંથી મળી આવી હતી પરિવારના સભ્યો બાળકોને હોસ્પિટલ લઇ ગયા હતા પંરતુ ડોક્ટરે તેને ર્મૂત જાહેર કર્યો હતો. માસુમ અમનના માથાના ભાગે કોઇ વસ્તુ પડે ઇજાના નિશાન જોવા મળ્યા હતા પરિવારની ફરીયાદના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain