ખેરાલુ ના નામી ડૉક્ટર ના પુત્ર ડૉ વિજયભાઈ આચાર્ય નું નાની ઉંમરે થયું મોત ઘેરા શોકનું વાતાવરણ
ખેરાલુ માં વડીલ તબીબ એવા ભાનુભાઇ આચાર્ય ના પુત્ર અને ખેરાલુમાં ગાયનેક હોસ્પિટલ ચલાવી શરૂઆત કરી હતી પણ અમદાવાદ ને કમૅભુમી બનાવનાર વિજયભાઈ બી આચાર્ય એ નરોડામાં હોસ્પિટલ શરૂ કરી હતી અને વિજયભાઈ આચાર્ય એ ભુકંપમા કચ્છ ના ભચાઉ પંથકમાં ખુબ સરસ મહેનતથી દર્દીઓ ની સેવા કરી હોવાનું ડૉ હષૅદભાઇ વૈધ એ જણાવ્યું
ખેરાલુ ના નામી ડૉક્ટર ડૉ હષૅદભાઇ વૈધ ,,ડૉ નિપુલભાઇ નાયક,,ડૉ આર કે નાયક,,ડૉ જીગર દેશાઇ ,,ડૉ સરફરાઝ મેમણ,,ડૉ વિષણુગીરિ ગોસ્વામી,,ડૉ જે કે ગોસાઇ સહિત ડૉ અલ્પેશ પટેલ,,ડૉ પ્રજ્ઞેશ પટેલ સહિત ડૉ જશવંત મેવાડા,,ડૉ તુરી સાહેબ સહિત ડૉ પ્રદિપ ઓઝા સહિત ડૉ ભરતભાઇ પટેલ અને ડૉ જિતેન્દ્રભાઈ પ્રજાપતિ સહિત ડૉ પટેલ માવતર હોસ્પિટલ સહિત ડૉ એ એફ મેમણ એ પણ દુઃખ વ્યક્ત કર્યું હતું
૨૮/૯ ના રોજ ડૉ વિજયભાઈ બી આચાર્ય નું અમદાવાદ ખાતે નિધન થયું હતું - રીપોટર ફારૂક મેમણ ખેરાલુ
Post a Comment