આઝાદી કા અમ્રુતના મહોત્સવ ના ભાગ રૂપે રા નવઘણ નાટક નુ આયોજન કરવામાં આવ્યું

 આઝાદી કા અમ્રુતના મહોત્સવ ના ભાગ રૂપે રા નવઘણ નાટક નુ આયોજન કરવામાં આવ્યું

આજ રોજ તા; 27 માર્ચ આઝાદી કા અમ્રુત મહોત્સવ ના ભાગ રૂપે વિશ્વ રંગ ભુમિ દિવસ ગુજરાત રાજ્ય સંગીત નાટક એકેડેમી ગાંધીનગર ના આર્થિક સહયોગથી રા નવઘણ નાટક નુ આયોજન કરવામાં આવ્યું હતું  ગામ રખિયાલ મહાકાળી મંદિર પાસે જય માતાજી કલાવૃદ મુ;વણોતી. તાલુકા.ઠાસરા.જીલ્લા.ખેડા દ્વારા રજુ કરવામાં આવ્યું હતું  સંચાલક.ગીતા બેન એસ તુરીએ કર્યો હતો સદર કાર્યક્રમમા મહાકાળી માતાજી મંડળના સભ્યોએ તેમજ ગામના અગ્રણી એ બહોળી સંખ્યામાં હાજરી આપી - રીપોર્ટ બાય - કોમલ પ્રજાપતી ગાધીનગર

0/Post a Comment/Comments

Stay Conneted

Domain