ઈશુદાન ગઢવી (પ્રદેશ નેતા આપ) પ્રવીણભાઈ રામ (પ્રદેશ નેતા આપ)ભેમાભાઈ ચૌધરી (પ્રદેશ ઉપાધ્યક્ષ આપ), રમેશભાઈ નાભણી (નોર્થ ઝોન સંગઠન મંત્રી આપ) તથા જીલ્લાના આગેવાનો
ઈશુદાન ગઢવી (પ્રદેશ નેતા આપ) પ્રવીણભાઈ રામ (પ્રદેશ નેતા આપ)ભેમાભાઈ ચૌધરી (પ્રદેશ ઉપાધ્યક્ષ આપ), રમેશભાઈ નાભણી (નોર્થ ઝોન સંગઠન મંત્રી આપ) તથા જીલ્લાના આગેવાનો મા શ્રી કે.કે.અન્સારી ( સંગઠન મંત્રી ગુજરાત પ્રદેશ આપ) જીતેન્દ્રભાઈ ઠકકર ( પૂર્વ કચ્છ જિલ્લા આપ પ્રમુખ ), જીતેન્દ્રભાઈ ચૌટાલા (પૂર્વ કચ્છ જિલ્લા પ્રવક્તા આપ)રાપર તાલુકા આમ આદમી પાર્ટી ના પ્રમુખ બળદેવ સિંહ પરમાર ભરતસિંહ ચાવડા સંજયગીરી ગોસ્વામી સામતભાઈ રાજપૂત મયુર સિંહ વાધેલા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા આજે રાપર ઠાકોર સમાજવાડી ખાતે પચાસ થી સાઈઠ લોકો ની હાજરી મા યોજાયેલી આમ આદમી પાર્ટી ની જાહેર સભા અયોધ્યાપુરી ખાતે આવેલી ઠાકોર સમાજવાડી ખાતે સભા યોજાઈ હતી આમ આદમી પાર્ટી ના નેતાઓ એ ગુજરાત સરકાર અને શાસન પર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા
રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ કચ્છ
તંત્રી - મહેશ રાજગોર
તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.
Post a Comment