ખંભાળીયા શહેર ભાજપ દ્વારા ૫૧ વૃક્ષો રોપાયા

ખંભાળીયા શહેર ભાજપ દ્વારા ૫૧ વૃક્ષો રોપાયા

 


નરેન્દ્રભાઈ મોદી ની કેન્દ્ર સરકાર ના સુશાસન ના ૭ વર્ષ પૂર્ણ થતાં સેવા હી સંગઠન કાર્યક્રમ અંતર્ગત જામ ખંભાળીયા શહેર ભાજપ દ્વારા બી.આર. સી. ભવન (શક્તિનગર ) ખાતે 🌳૫૧🌴 વૃક્ષો નો રોપણ કરવામાં આવ્યું હતું જેમાં શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના શહેર ભાજપ મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર & પીયૂષભાઈ કણજારીયા નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન પરમાર નગરપાલિકા ના હિતેન્દ્રભાઈ આચાર્ય કાર્યક્રમ ઇન્ચાર્જ મુકેશભાઈ કાનાણી હિમાચલ મકવાણા ભવ્યભાઈ ગોકાણી જયેશ  કણજારીયા વનરાજસિંહ વાઢેર કિરીટભાઈ ખેતીયા નિકુંજ વ્યાસ  મહેશભાઈ રાડીયા અઝુભાઈ ગાગિયા મયુરભાઈ ધોરીયા  વિજયભાઈ કણજારીયા  ઇમતયાઝખાન  લોદિન મોહિતભાઈ મોટાણી જીજ્ઞેશભાઈ પરમાર  કિશોરભાઈ નકુમ અમિતભાઇ દતાણી મોહિત પંડ્યા  શંકરભાઇ ઠાકર અશોકભાઈ કાનાણી પ્રતાપભાઈ  દતાણી વાશુભાઇ ડોરું રાણાભાઈ ગઢવી  મહેન્દ્રભાઈ  જોશી  બી.આર.સી.ના અધિકારી પી.એસ. રાણા વગેરે વૃક્ષારોપણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.


અહેવાલ - દેશુર ગઢવી ખંભાળિયા 

રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ

તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.



0/Post a Comment/Comments

Stay Conneted

Domain