જામનગરમાં શ્રી રાધે ક્રિષ્ના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કોવિડ 19 આયસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું
આ ચાલી રહેલી કોરોનાની મહામારી વચ્ચે શ્રી રાધે ક્રિષ્ના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા એક સેવા કાર્ય શરૂ કરવામાં આવ્યું છે કોરોના જેવી બીમારી વચ્ચે ગરીબ વર્ગના લોકો જે બીમારીને લઇને મુશ્કેલીમાં મુકાયા છે એ લોકોની વચ્ચે એક શ્રી રાધે ક્રિષ્ના ચેરીટેબલ ટ્રસ્ટ સેવા આપી રહ્યું છે શ્રી રાધે ક્રિષ્ના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જામનગર ખાતે કોવીડ 19 આયસોલેશન સેન્ટરમાં પ્રાથમિક સુવિધા માં ૫૦ બેડની સુવિધા કરવામાં આવી છે ત્યાર બાદ કોવીડ 19 આયસોલેશન રહેવાની અને જમવાની તથા ઓક્સિજન સુવિધા રાખવામાં આવેલ છે
શ્રી રાધે ક્રિષ્ના ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી રાજુભાઈ રાજગોર તેમજ ઉપપ્રમુખ શ્રી નીતિનભાઈ સવાણી ત્યારબાદ સેવાભાવી સૈયદ અફઝલ બાપુ નાગાણીમુસ્તફા આ સેવા કાર્યને સફળ બનાવવા ભારેજહેમત ઉઠાવી હતી પ્રમુખશ્રી રાજુભાઈ રાજગોર મો: 98 7 8999050 ઉપપ્રમુખશ્રી નીતિનભાઈ સવાણી નં:9664703816 સમ્પર્ક કરવા વિનંતી
રીપબ્લિક ઈન્ડિયા ટુડે મોરબી જીલ્લો બ્યુરોચીફ
અહેવાલ - ઇરફાન પલેજા મોરબી
Post a Comment