કચ્છ : ગાંધીધામ આદિપુર સારબાઈ બેન જીવાભાઈ નારેજા અવસાન નોધ
કચ્છ : ગાંધીધામ - આદિપુર નિવાસી સારબાઈ બેન જીવાભાઈ નારેજા નું 12/09/2023 ના રોજ અવસાન થયેલ છે. જેમની જિયારત (બેસણું) 16/09/2023 શનિવાર ના રોજ સવારે 10:00 વાગ્યે તેમના નિવાસ સ્થાન મુ.આદિપુર કેસર નગર-૧. પ્લોટ નંબર-૧૩૫ ખાતે રાખેલ છે.
લી.
સુલતાનભાઈ કરીમભાઇ ભાઈ ઠેબા
મોરબી.
Post a Comment