રાપર અયોધ્યાયાપુરી રાધાકૃષ્ણ મંદિર ખાતે જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી

 રાપર અયોધ્યાયાપુરી રાધાકૃષ્ણ મંદિર ખાતે જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી

આજે જગત ગુરુ ભગવાન શ્રી કૃષ્ણ ના જન્મોત્સવ એટલે જન્માષ્ટમી આજના અનેરો ઉત્સાહ અને આનંદ થી સમગ્ર વિશ્વ મા ઉજવણી કરવામાં આવે છે ત્યારે વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર ખાતે આવેલ અયોધ્યાયાપુરી રાધાકૃષ્ણ મંદિર ખાતે જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મહિલાઓ ના રાસ ગરબા તથા મટકી ફોડ નો કાર્યક્રમ યોજાયો હતો રાત્રે કૃષ્ણ જન્મોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી આજે યોજાયેલ જન્માષ્ટમી નિમિત્તે મનુ ભાઈ રાજગોર દિનેશ વાવીયા ડાયાલાલ ચાવડા  મોરારભાઈ ચાવડા કાનજીભાઈ મકવાણા  પ્રકાશ રાજગોર અંકિત ઠક્કર જીગર ઠક્કર વસંતલાલ આદુઆણી  મેહુલ રૈયા શંકર સુથાર ભરત બાંભણીયા કિશોર મીરાણી જીતુ ભાઈ સોની નવિન ભાઈ સુથાર  અનીલ બાંભણીયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા




0/Post a Comment/Comments

Stay Conneted

Domain