રાપર વૃજવાણી સહિત વાગડ વિસ્તારમાં જન્માષ્ટમી ની ઉજવણી કરવામાં આવી

 રાપર  વૃજવાણી સહિત વાગડ વિસ્તારમાં જન્માષ્ટમી ની ઉજવણી કરવામાં આવી

આજે જગત ગુરુ ભગવાન શ્રી કૃષ્ણ ના જન્મોત્સવ એટલે જન્માષ્ટમી આજના દિવસે સમગ્ર દેશમાં ભગવાન શ્રી કૃષ્ણ ના જન્મોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી તે અન્વયે કચ્છ ના રાપર તાલુકામાં પણ ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાપર ખાતે સ્વાધ્યાય પરિવાર દરીયાસ્થાન મંદિર ..બજરંગ દળ અને વિશ્ર્વ હિન્દુ પરિષદ તથા અન્ય હિન્દુ સનાતન સમાજ દ્વારા બપોરે બાર વાગે મટકી ફોડ નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં દરીયાસ્થાન મંદિર રામ મંદિર ઠાકર મંદિર રાધાકૃષ્ણ મંદિર દેના બેંક ચોક વિસ્તારમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી તદુપરાંત આંઢવાળા તળાવ ના કિનારે આવેલા રત્નેશ્ચર મંદિર ખાતે મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું 

રાત્રે ભગવાન શ્રી કૃષ્ણ ના જન્મોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં લોકો ઉમટયા હતા સમગ્ર કાર્યક્રમ દરમિયાન રાપર શહેર ના આગેવાનો અનુક્રમે એકલ મંદિર ના મહંત યોગી દેવનાથ રસિકલાલ આદુઆણી દિનેશ ચંદે નિલેશ કારીયા વસંતભાઈ આદુઆણી દિલીપ મિરાણી ભોગીલાલ મજીઠીયા ઉમેશ સોની પીઆઈ વી કે ગઢવી પીએસઆઇ જી.બી.માજીરાણા મેહુલ રૈયા દિક્ષિત કારીયા ચિરાગ ચંદે પીએસઆઇ આર આર આમલીયાર હરેશ ચૌધરી જગુભા જાડેજા ભરત મસુરીયા બાબુભાઈ કારોત્રા વિક્રમ દેસાઈ કિરણ બારોટ મુકેશ સિંહ રાઠોડ નરેશ ઠાકોર મુકેશ ઠાકોર કમલેશ ચાવડા મનુભાઈ રાજગોર રાજુભાઈ ચૌધરી પ્રદિપસિહ સોઢા જયંતિ ભાઈ દોશી સહિત સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા









0/Post a Comment/Comments

Stay Conneted

Domain