શ્રી પ્રજાપતિ ગણેશ ગ્રુપ આદિપુર દ્વારા આયોજીત રામનવમી ભગવાન શ્રી રામ ભગવાન ની ભવ્ય શોભાયાત્રા આયોજન કરવામાં આવ્યું હતું
આ શોભાયાત્રા નું ખુબ શાનદાર પ્રદર્શન રહ્યું હતું પ્રજાપતિ ગણેશ ગ્રુપ પ્રજાપતિ સમાજવાડી થી આદિપુર શહેર ભવ્ય શોભાયાત્રા નીકળી હતી આ પ્રસંગે આદિપુર પ્રજાપતિ સમાજ ના ભાઈઓ બહેનો અને રાજકીય આગેવાનો જોડાયા હતા આ આયોજન શ્રી પ્રજાપતિ આદિપુર ગણેશ ગ્રુપ ના યુવાનો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું લોકો ખુબ મોટી સંખ્યામાં બાઇક રેલી સાથે જય શ્રી રામ ના નાદથી ગુંજી ઉઠ્યું હતું - રીપોર્ટ બાય - અલ્પેશ જી. પ્રજાપતિ ગાંધીધામ
Post a Comment