શ્રી પ્રજાપતિ ગણેશ ગ્રુપ આદિપુર દ્વારા આયોજીત રામનવમી ભગવાન શ્રી રામ ભગવાન ની ભવ્ય શોભાયાત્રા આયોજન કરવામાં આવ્યું હતું

 શ્રી પ્રજાપતિ ગણેશ ગ્રુપ આદિપુર દ્વારા આયોજીત રામનવમી ભગવાન શ્રી રામ ભગવાન ની ભવ્ય શોભાયાત્રા  આયોજન કરવામાં આવ્યું હતું 

આ શોભાયાત્રા નું ખુબ શાનદાર પ્રદર્શન રહ્યું હતું  પ્રજાપતિ ગણેશ ગ્રુપ પ્રજાપતિ સમાજવાડી થી આદિપુર શહેર ભવ્ય શોભાયાત્રા નીકળી હતી આ પ્રસંગે આદિપુર પ્રજાપતિ સમાજ ના ભાઈઓ  બહેનો અને રાજકીય આગેવાનો જોડાયા હતા આ આયોજન શ્રી પ્રજાપતિ આદિપુર ગણેશ ગ્રુપ ના યુવાનો  દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું લોકો ખુબ મોટી સંખ્યામાં બાઇક રેલી સાથે જય શ્રી રામ ના નાદથી ગુંજી ઉઠ્યું હતું - રીપોર્ટ બાય - અલ્પેશ જી. પ્રજાપતિ ગાંધીધામ





0/Post a Comment/Comments

Stay Conneted

Domain