આજ રોજ ઘરાણા ગામ માં આઝાદી ના અમૃત મહોત્સવ ભચાઉ તાલુકા કાનૂની સેવા સમિતિ જોગી સાહેબ દ્વારા કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો

કચ્છ - ભચાઉ - ધરાણા - તારીખ - ૯/૧૦/૨૦૨૧ શનીવાર


આજ રોજ ઘરાણા ગામ માં આઝાદી ના અમૃત મહોત્સવ ભચાઉ તાલુકા કાનૂની સેવા સમિતિ જોગી સાહેબ દ્વારા કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો



આજ રોજ ઘરાણા ગામ માં આઝાદી ના અમૃત મહોત્સવ ભચાઉ તાલુકા કાનૂની સેવા સમિતિ જોગી સાહેબ દ્વારા કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમ માં વીર મલ્ટી સી.એસ.સી  સેન્ટર દ્વારા ચિંતન સાધુ એ ટેલી-લો ની ઓનલાઈન કાનૂની સહાય ની માહિતી પૂરી પાડી હતી.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ કચ્છ

અહેવાલ - નરેન્દ્ન રાજગોર

તંત્રી - મહેશ રાજગોર

મો - ૯૭૨૫૪૧૪૩૬૨


અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.



                                                                        

0/Post a Comment/Comments

Stay Conneted

Domain