ગુજરાત - મોરબી - તારીખ - ૧૨/૧૦/૨૦૨૧ મગળવાર
મોરબી : રાજ્યમંત્રીએ મહેન્દ્રનગર ખાતે આવેલ રામધન આશ્રમની મુલાકાત લીધી સાથે સાથે ભાવેશ્વરી માતા ના આશીર્વાદ અર્પણ કર્યા
રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી તેમજ મોરબી-માળિયાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ રામધન આશ્રમની મુલાકાત લીધી હતી. જે દરમિયાન તેઓએ માતા ઉમિયા, રામદેવ મહારાજ તેમજ આશ્રમના મહંત ભાવેશ્વરી માતાના આશીર્વાદ લીધા હતા તથા આ આશ્રમમાં ઉપસ્થિત લોકો સાથે નિખાલસતાથી વાતચીત કરી હોવાનું યાદીમાં જણાવાયું છે.
રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગુજરાત
અહેવાલ - ઈરફાન પલેજા મોરબી
તંત્રી - મહેશ રાજગોર
મો - ૯૭૨૫૪૧૪૩૬૨
અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો
Post a Comment