તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંના કલાકાર નટુકાકાનું નિધન
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં શો માં લોકોનું મનોરંજન કરાવનારા ઘનશ્યામભાઈ નાયક (નટુકાકા) નું કેન્સરની ટુંકી બીમારી બાદ આ,જે દુઃખદ નિધન થતા લોકોમાં ભારે શોકની લાગણી જોવા મળી રહી છે. તારક મહેતાના તમામ કલાકારોમાં ભારે દુ:ખ જોવા મળી રહ્યું છે.
ઘનશ્યામભાઈ નાયકે ભવાઇ અને જુની રંગભૂમિથી પોતાના કેરિયરની શરુઆત કરી હતી અને છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”માં નટુકાકા તરીકે એક કલાકારનું કામ કરી રહ્યા હતા. જો કે, કેન્સરની ટુંકી બીમારી બાદ તેઓનું આજે દુઃખદ અવસાન થયું છે.
રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ કચ્છ
તંત્રી - મહેશ રાજગોર
મો - ૯૭૨૫૪૧૪૩૬૨
અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.
Post a Comment