ગાંધીધામ પ્રજાપતિ મિત્ર મંડળ દ્વારા આયોજીત

 ગાંધીધામ પ્રજાપતિ મિત્ર મંડળ દ્વારા આયોજીત 



ગણપતિ ઉત્સવ સાત દિવસ ની સ્થાપના કરવામાં આવી હતી આજે ૨ વાગે ૫૬ ભોગ ધરાવીને નાની બાળાઓને પ્રસાદ રૂપે આપવામાં આવ્યો હતો ને ૦૪:૦૦ PM  ગણપતિ વિસર્જન કરવામાં આયુ હતુ બધા ભાઇ  બેનો તથા સમાજ  ના વડિલો હાજર રહેયા હતાં


ભારત નગર પ્રજાપતિ સોસાયટી માં આ ઉજવણી ને સફળ બનાવવા માટે પ્રજાપતિ  મિત્ર મંડળ ના કાર્ય કરતા  મુકેશભાઈ પ્રજાપતિ કિરણભાઈ પ્રજાપતિ મહેન્દ્રભાઈ પ્રજાપતિ પ્રકાશભાઈ પ્રજાપતિ ભરતભાઈ પ્રજાપતિ નરેશભાઈ પ્રજાપતિ જયેશભાઈ પ્રજાપતિ વિશાલભાઈ પ્રજાપતિ અશ્વિનભાઈ પ્રજાપતિ રોહિતભાઈ પ્રજાપતિ ધીરજભાઈ પ્રજાપતિ પ્રવીણભાઈ પ્રજાપતિ તથા પ્રજાપતિ મિત્ર મંડળના તમામ કાર્યકર્તાઓ આ મહોત્સવને સફળ બનાવ્યો હતો.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ મેમ્બર કચ્છ જીલ્લો

અહેવાલ - જયેશ પ્રજાપતી 

તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain