તળાજા શહેર તાલુકાના આશાવર્કર બહેનો એ મોટી સંખ્યામાં એકઠા થઈ અને વિવિધ પ્રશ્નોને લઈને મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપ્યું

 ગુજરાત - તારીખ - ૨૬/૯/૨૦૨૧ રવીવાર


તળાજા શહેર તાલુકાના આશાવર્કર બહેનો એ મોટી સંખ્યામાં એકઠા થઈ અને વિવિધ પ્રશ્નોને લઈને મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપ્યું 



ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર્સ યુનિયન દ્વારા તળાજા શહેર તાલુકાના આશાવર્કર બહેનો તેમજ ફેસીએટર બહેનો એ મામલતદારને આવેદનપત્ર આપી  સરકાર સમક્ષ માગણી મૂકી હતી કે કોવિડ કામગીરીમાં સતત આખા દિવસની સેવા માટે માત્ર દૈનિક રૂપિયા ૩૩ અને ફેસીલીએટર માત્ર દૈનિક રૂપિયા ૧૭ આપવામાં આવે છે .જે તદ્દન મશ્કરી રૂપ છે જે એરિયર્સ સાથે ૩૦૦ દૈનિક ચૂકવણી થાય તેવી માંગણી  કરાઇ હતી તેમજ આશા આંગણવાડી ફેસીલીએટર બહેનોને વિવિધ પ્રકારના અનેક પ્રશ્નોને લઈને આજે તળાજા મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપીને સરકાર સમક્ષ માંગણી કરવામાં આવી.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ ગુજરાત 

અહેવાલ - મથુર ચૌહાણ મહુવા 

તંત્રી - મહેશ રાજગોર


અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો. 

0/Post a Comment/Comments

Stay Conneted

Domain