આજ રોજ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીસાહેબ નો મન કી બાત નો કાર્યક્રમ ભચાઉ તાલુકા બક્ષીપંચ મોરચો દ્વારા ભચાઉ તાલુકા શકિત કેન્દ્ર જંગી પર કરવામાં આવ્યો

કચ્છ - તારીખ - ૨૬/૯/૨૦૨૧ રવીવાર


આજ રોજ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીસાહેબ નો મન કી બાત નો કાર્યક્રમ ભચાઉ તાલુકા બક્ષીપંચ મોરચો દ્વારા ભચાઉ તાલુકા શકિત કેન્દ્ર જંગી પર કરવામાં આવ્યો



આજ રોજ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીસાહેબ નો મન કી બાત નો કાર્યક્રમ ભચાઉ તાલુકા બક્ષીપંચ મોરચો દ્વારા  ભચાઉ તાલુકા શકિત કેન્દ્ર જંગી પર કરવામાં આવ્યો હતો  તેમજ મોદી સાહેબ ના જન્મ દિવસ ની હાર્દિક શુભેચ્છાઓ માટે પોષ્ટ કાડ લખવા માં આવ્યા હતા નમો એપ પણ ડાઉનલોડ કરવામાં આવી હતી 


જેમાં ઉપસ્થિત જંગી અખડા ના મહંત શ્રી વેલજી દાદા જગદીશ ભાઈ સુથાર મંત્રી કચ્છ જિલ્લા બક્ષીપંચ મોરચો અનિલભાઈ સાધુ પ્રમુખ ભચાઉ તાલુકા બક્ષીપંચ મોરચો રમેશભાઈ મારાજ મંત્રી ભચાઉ તાલુકા ભાજપ રણછોડ ભાઈ પટેલ સરપંચ જંગી ગ્રામ પંચાયત કપીલભાઈ સાધુ મહામંત્રી ભચાઉ તાલુકા યુવા ભાજપ શકિત કેન્દ્ર જંગી પ્રમુખ સોમાભાઈ રબારી મંત્રી ભચાઉ તાલુકા બક્ષીપંચ મોરચો  ઉપ સરપંચ જંગી ગ્રામ પંચાયત તેમજ ગામ ના સો સામાજીક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.






રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ કચ્છ

તંત્રી - મહેશ રાજગોર

મો - ૯૭૨૫૪૧૪૩૬૨


અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો. 


0/Post a Comment/Comments

Stay Conneted

Domain