વડનગરમાં લોકો એ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના મનકી બાત નો પ્રોગ્રામ ટીવી પર ખૂબ ધ્યાનથી જોયો અને માણ્યો હતો
વડનગર શહેર માં નિલેશ શાહ અને તાલુકા ભાજપ ના હોદ્દેદારો એ ગૃપોમાં તમામ મંડળોને નિહાળવા સુચન કર્યો હતો જેનો લોકો એ દિલથી અમલ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.
રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ
અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ
તંત્રી - મહેશ રાજગોર
તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.
Post a Comment