તારીખ :-૧૮/૦૭/૨૦૨૧-અમદાવાદ
સુરેન્દ્રનગર જિલ્લા માં ગોપાલભાઈ ઇટાલિયા અને ઇસુદાન ગઢવી દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા ના ચોટીલા ના મોકાસર ખાતે જાહેર સભા નું કર્યું આયોજન
આમ આદમી પાર્ટી ને હવે સૌરાષ્ટ્ર માં પણ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે સુરેન્દ્રનગર જિલ્લા માં પ ગોપાલભાઈ ઇટાલિયા અને ઇસુદાન ગઢવી દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા ના ચોટીલા ના મોકાસર ખાતે જાહેર સભા નું કર્યું આયોજન
આમ આદમી પાર્ટી ની જન સંવેદના મુલાકાત કાર્યક્રમ નો આજે ૨૧ મો દિવસ આપ ની ટિમ પહોંચી સુરેન્દ્રનગર જિલ્લાના મોકાસર ગામે ગ્રામજનો મોટી સંખ્યા માં જોડાયા..આમ આદમી ની ટીમે ચોટીલા ના મોકાસર ગામે આવેલ રામજી મંદિરે દર્શન કર્યા તેમજ ગામની બાળાઓ દ્વારા શ્રી ઇસુદાન ભાઈ ગઢવી શ્રી ગોપાલભાઈ ઇટાલિયા સહિતનાઓનું તિલક કરી તમામનું ઉષ્માભેર સ્વાગત સાથે વધામણાં કરવામાં આવ્યાઆમ આદમી પાર્ટી ના નેતા શ્રી ઇસુદાન ભાઈ ગઢવી પ્રદેશ અધ્યક્ષ શ્રી ગોપાલ ભાઈ ઇટાલિયાની હાજરીમાં યોજાયો જન સંવેદના મુલાકાત કાર્યક્રમ.
આમ આદમી પાર્ટીના હોદેદારો આગેવાનો કાર્યકરોની હાજરી વચ્ચે મોટી સંખ્યા માં ગ્રામજનો આપ પાર્ટીમાં જોડાયા ચોટીલા ના મોકાસર ગામમાં આમ આદમી પાર્ટી આયોજિત 'જન સંવેદના કાર્યક્રમ' અંતર્ગત ગામના કોરોનાથી મૃતક વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી.
રીપબ્લિક ઈન્ડિયા ટુડે ગ્રુપ અમદાવાદ જીલ્લો બ્યુરોચીફ
અહેવાલ - દીપકકુમાર ધામેલ
તંત્રી - મહેશ રાજગોર
તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.
Post a Comment