વડનગર તાલુકાના સરણા ગામમા આવેલ ચાંદ શહિદ દાતાર (રહ.) ની દરગાહ પર આ વષૅ સોમવારે ઉષૅ મુબારક નહીં ઉજવાય ફક્ત દશૅનાથી ઓ માટે જીયારત માટે દરગાહ ખુલ્લી રહેશે
વડનગર તાલુકાના સરણા ગામમા આવેલ ચાંદ શહિદ દાતાર (રહ.) ની દરગાહ પર આ વષૅ પણ કોરોના મહામારી ને લઈ સરકારની ગાઇડ લાઇન પ્રમાણે ૨/૮/૨૦૨૧ને સોમવારે ઉષૅ મુબારક નહીં ઉજવાય ફક્ત દશૅનાથી ઓ માટે જીયારત માટે દરગાહ ખુલ્લી રહેશે અહીં મેળો યોજાવાનો નથી જેથી ધંધાથે આવતા ફેરીયા કે વેપારીઓ ને ન આવવા દરગાહ કમીટી દ્વારા જણાવાયું છે.
રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ
અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ
તંત્રી - મહેશ રાજગોર
તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.
Post a Comment