આમ આદમી પાર્ટી દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં હોદેદારો ની નિમનુકી કરવા માં આવી જેમાં જિલ્લા પ્રમુખશ્રી થી લઈ અલગ અલગ હોદેદારો ની નિમણુંકી કરવામાં આવી

તા:-૨૪/૦૭/૨૦૨૧-સુરેન્દ્રનગર


આમ આદમી પાર્ટી દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં હોદેદારો ની નિમનુકી કરવા માં આવી જેમાં જિલ્લા પ્રમુખશ્રી થી લઈ અલગ અલગ હોદેદારો ની નિમણુંકી કરવામાં આવી



સુરેન્દ્રનગર જિલ્લામાં આમ આદમી પાર્ટી ના હોદેદારો ની આજે નિમણુંકી કરવા માં આવી જેમાં જિલ્લા પ્રમુખ તરીકે ની કામગીરી હિતેશભાઈ નાગજીભાઈ નાયકપરા તો જિલ્લા  ઉપ પ્રમુખ તરીકે બે સભ્યો ને મુકવામાં આવ્યા જેમાં કનેશભાઇ સોલંકી ની અને અક્ષયભાઈ ધાડવી ની નિમણુંકી કરવામાં આવી તો સંગઠન મંત્રી ની જવાબદારી રમેશભાઈ મેર ને સોંપવામાં આવી અને ત્રણ સભ્યો ને મહામંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવી જેમાં પુમાભાઈ વકાતર જયદેવસિંહ જાડેજા અને સતિષભાઈ ગમારા ની નિમણુકી કરવામાં આવી તો જિલ્લા મંત્રી માં ત્રણ સભ્યો ની નિમણુકી કરવામાં આવી અને અને સહ સંગઠન મંત્રી માં પણ ત્રણ સભ્યો મુકવામાં આવ્યા અને મહિલા મોરચા ની જવાબદારી રંજનબેન પટેલ ને જિલ્લા મહિલા પ્રમુખ શ્રી ની જવાબદારી સોંપી તો અલ્પાબેન સોનારા ને જિલ્લા મહિલા મોરચા ના મંત્રી તરીકે ની જવાબદારી આપેલ અને એસીવીએસ.ના પ્રમુખતરીકે વિનોદભાઈ ચાવડા ની નુમણુકી કરવામાં આવી છે


રીપબ્લિક ઈન્ડિયા ટુડે  ગ્રુપ અમદાવાદ જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - દીપકકુમાર ધામેલ

તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain