સુ પ્રસિદ્ધ યાત્રાધામ રવેચી મંદિર ના તળાવ મા કમળ નો નજારો
રાપર પૌરાણિક કથાઓ મા જે યાત્રાધામ નું મહત્વ છે એવા વાગડ વિસ્તારના પાંડવો એ જ્યાં પુજા કરી છે એવા સુપ્રસિદ્ધ યાત્રાધામ રવેચી મંદિર ના તળાવ મા કમળ નો નજારો અનેરો જોવા મળે છે કોરોના કાળ દરમિયાન તમામ ધાર્મિક સ્થળો એ પાબંદી સમાન લોક ડાઉન હતું. હાલ રાજય સરકાર ની ગાઈડ લાઈન મુજબ યાત્રાળુઓ દર્શન કરવા માટે આવી રહ્યા છે ત્યારે તળાવ ના પાણી મા જ્યાં નજર કરો ત્યાં કમળ જોવા મળે છે નિરવ શાંત વાતાવરણ મા કમળ નો નજારો જોઇ બે ધડી આંખ ને ટાઢક વળી રહી છે
તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.
Post a Comment