સલાયા શહેર ભાજપ મહામંત્રી ચિરાગભાઈ તન્ના દ્વારા કરુણા એનિમલ વાહન ફાળવવા મુખ્યમંત્રી, સાંસદ, અને જિલ્લા કલેક્ટરને લેખિત રજુઆત કરાઈ

સલાયા શહેર ભાજપ મહામંત્રી ચિરાગભાઈ તન્ના દ્વારા કરુણા એનિમલ વાહન ફાળવવા મુખ્યમંત્રી, સાંસદ, અને જિલ્લા કલેક્ટરને લેખિત રજુઆત કરાઈ


સલાયામાં કરુણા એનિમલ મોબાઈલ વાહન તાત્કાલિક ફાળવવા લેખિત રજુઆત કરતા ભાજપ શહેર મહામંત્રી 


ખંભાળિયા તાલુકાનું સલાયા ગામમાં હાલ ગાય અને અન્ય અબોલ જીવ માટે કોઈ વેવસ્થાન હોવાથી સલાયામાં તાત્કાલિક કરુણા એનિમલ મોબાઈલ વાહન ફાળવવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને સાંસદ પૂનમ માડમ, જિલ્લા કલેક્ટરને લેખિત રજુઆત કરાઈ છે સલાયા બીમાર થતી ગાય, અને અન્ય જીવોને ખંભાળિયા રીફર કરવામાં આવે છે ત્યારે સલાયામાં કરૂણા એનિમલ હેલ્પલાઇન શુરૂ થાય તે અંગે રજુઆત કરાઈ છે અને મોટાભાગ અબોલ જીવો ને બચાવી શકાય તે હેતુ થી તાત્કાલિક કરૂણા એનિમલ હેલ્પલાઇન વાહન સાથે પશુ  ડોક્ટર ની વેવસ્થા કરી આપવા લેખિત રજુઆત કરાઈ છે - અહેવાલ - દેશુર ગઢવી ખંભાળિયા




તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain